________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીરવિજય ઉપાધ્યાયત
સતમગ વિજ ચવન છે, જનમ્યા મૃગસિરમાંહિ; દેવ ગણે સંભવજિન, નનિયે નિત્ય ઊહાંહિ. સાવથીપુરીને રાજીઓ, મિથુન રાશિ સુખકાર; પન્ન યોનિ પામિયા, યોનિ નિવારણહાર. ચૌદ વરસ છલ્મસ્થમાં એ નીશાલ તરુ સાર; સહસ્ત્ર વૃરિા શું શિવ વર્યા, વીર જગત આધાર.
For Private And Personal Use Only