________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ધુરંધરવિજયજીકૃત
સં. ૧૯૯૫ (નહિ નમીએ નહિ નમીએ—એ દેશી) વંદન હે વંદન હે, શ્રી સંભવજિનને વંદન છે;
ધ્યાન રહે ધ્યાન રહે, શ્રી સંભવજિનનું ધ્યાન રહે. વંદન ધ્યાન વિના આ જીવડે, કર્મતણ સંયોગે રવડ્યો
વિષમ આ સંસાર જિનને ૧ કાલ અનંતો રહ્યો નિદે, મિથ્યા ભાવતણું સંગે;
જ્યાં છે દુઃખ અપાર. જિનને ૨ પૃથ્વી જલ તેઉ વાયુમાં, રિથતિ સંખ્યાતીત કરી ત્યાં;
બાદરતા તે વાર. જિનને ૩ પ્રત્યેક તરૂઓમાં અસંખ્ય, સાધારણ નિકાય અગમ્ય;
સ્થિતિ અનંતી ધાર. જિનને ૪ વિકલૈંદ્રિયમાં સખાતા, સ મૂર્ણિમતાને અનુભવતો,
શ્રદ્ધા નહિ તે વાર. જિનને. ૫ પંચેન્દ્રિય તિર્યંચગતિને, નરભવમાં ભવગણત્રીને;
સાત આઠ અવતાર. જિનને ૬ નથી સ્વીકાય અવયિતિ જ્યાં, દેવ નરકની એ રીતિ હાં;
પાયે અનંતી વાર. જિનને. ૭ એ દુર્ગતિને દૂર કરવા, મોક્ષપુરીના સુખને વરવા;
કરીએ વંદન ધ્યાન. જિનને ૮ નેમિ પદ અમૃતની સેવા, પુણ્ય મલીયા શ્રી જિનદેવા;
ધુરંધર હિતકાર. જિનને ૯
For Private And Personal Use Only