________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અમૃતવિજયજીકૃત
(સાસુ પૂછે વહુઅર વાત–એ દેશી) શ્રી સંભવજિન સાથે મેં તો વાહા મારા અવિહડ પ્રીતડી બાંધી રે; છૂટા વિછૂટે નહી તે તો કોઈ જે આવે પર બાંધી રે;
સાચું માન રે શ્રી સંભવજિનરાજ સેવક જાણે રે. ૧
રાતદિવસ હું તુજને ધ્યાઉં, વાહા મારા તું તો અળગે બેઠો રે. સાત રાજને અંતર છે પિણ, ધ્યાને મુજ મન પેઠે. સાચું - ૨
જિમ રવિમંડલ રહે ગગનમાં, વાહા મારા કમલ રહે જલમાંહી રે, દૂર થકી પણિ વિકસિત ભાઈ, પ્રીતમ છે દિલમાંહી રે. સાચું ૩
તું પુરુષોતમ તું પરમેદર. વાલ્હા મારા જેવાનેતા દેવા રે. પરમાણંદ વિલાસી તુહિ, આપે શિવસુખ દેવા રે. સાચું છે ?
ખેટ નથી ખજાને તાહરે, વાલ્હા મારા, રત્નત્રયી મુજ આપ રે; લળી લળી તુમહ ચરણે લાગું, કમની કાસલ કાપો રે. સાચું છે
પુણ્ય આજ હું દરિસણ પામ્યો, વાહા મારા દુઃખડાં સઘળા નાઠા રે, રંગ વિબુધનો અમૃત બેલે, સંભવજિન જળ તુઠા રે. સાચુ - ૬
૮૦
For Private And Personal Use Only