________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭
શ્રી વિજયાન દસૂરિ (આત્મારામજી) કૃત
(હિરણીયવરા રે-એ દેશી)
}e
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંભજિન સુખકારી યા લલના,
પૂરા તુમ ગુણ ભંડાર, પૂજે પ્રભુ ભાવસે લના; દુ:ખ દુર્ગતિ દૂરે હરે
લલના,
કાર્ટ હા જનમમરણ સંસાર, પદકજ જો મન લાવશે લલના. ૧
સ. ૧૯૩૦
પ્રથમ વિરહે પ્રભુ તુમ તણેા લલના,
દૂજા હૈ। પૂરવધર છે, દેખા ગત કરમની લલના; પંચમકાળ કુરુ મહુ લલના,
પાડથી હાજિનમત અહુભેદ, વાત કે। તરનકી લલના. ર
રાગ દેાસ બહુ મન વસે લલના,
લડે હા જિમ સૌનરાંડ, ભૂલે અતિ કરમમેં લલના; અમૃત છેાર જહેર પીએ લલના,
લીએ હા દુઃખ જિન મત છેડ, વાધે અતિકરમમે લલના, ૩ કરુણારસભરે ઘેાડલે લલના,
સંત હા પરદુ:ખ જાણુહાર, ઝૂલે સુખ શમમેં લલના; મની પીર ન કાસુને લક્ષના,
કૈસે કરીએ નિરધાર, પ્રભુ તુમ ધરમમે લલના. ૪
For Private And Personal Use Only
એક આધાર છે. માહલણી લલના,
તુમરે હા આગમ પરતીત, મને મુજ માહીયા લલના; અવર સવિ ભ્રમ છેારીયા લલના,
ધારે હ। તુમ આણુ પુનીત, એહી સખ જોહીયા લલના. ૫