________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન ધન તે નરા રે, એહ મેહ વિછોડી,
વિષય નિવારીને રે, જેહને ધર્મમાં જેડી; અભક્ષ તે મેં ભખ્યા રે, રાત્રિભજન કીધાં,
ત્રત નવિ પાળીયાં રે, જેહવા મુખથી લીધાં.
સા. ૬
અનંત ભવ હું ભએ રે, ભમતાં સાહિબ મળી,
તુમ વિના કોણ દીર, બોધિરપણુ મુજ બલિયે; સંભવ આપજે રે, ચરણકમળ તુમ સેવા,
નય એમ વિનવે રે, સુણજે દેવાધિદેવા.
સા. ૭
શ્રી જિનમહેન્દ્રસૂરિકૃત મૈ તે ભેટવા સંભવસ્વામીજી, ભાગ્ય દશા હિવ મેરી જાગી, સફલ ફત્યા કામ છે. મૈ૦ ૧ ખિખિણ ગુણ નહીં વિસરું તુમચા, તું મુજ આતમરામજી. મ. ૨ કહૈ જિનમહેન્દ્ર ભ શુભ ભાવૈ, નિત નિત કરિયે સલામ. - ૩
મેં તો ભેટયા સંભવસ્વામીજી.
૫૫
શ્રી ભાણચંદ્રજીત શ્રી સંભવ જિનદેવની સેવના, દેવ દનુજ માનવના ઈંદ્ર રે; નિજ નિજ વૃંદે સંયુક્ત નિતુ કરે, ઘરે બહુ આદર ભક્તિ અમંદ રે.
મે ભવિકા સંભવ જિનવસં. ૧
૫૭
For Private And Personal Use Only