________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનલાભસૂરિકૃત
સં. ૧૯૨૦ સુખકંદ જિણુંદ સુખ દીજીયે સંભવજી,
હે મનરંજન મહિર કરી છયે સંભવ તીણ હું થરથર થરહ સં, મારી કંપે કલેજા કોર હે; સુ૧ વાત અવાચ્ય છે એહની સં, કહ કિમ મેં કહેવાય હો; સુ. પિણ તે જ્ઞાન સુદષ્ટિથી સંજાણે છે જિનરાય છે. સુ. ૨ શક્તિ વ્યાપક જે હુ સં., તો કાંઈ કરિયે આયસ હો; સુ. અને શક્તિ થાપક ને સં., કંર તેહ પ્રયાણ હો. સુ૦ ૩ કરશે સંગે ગુણ છતાં સં., પોતે દીધા ખાય હો; સુઇ લટ સંગત ભમરી હવૈ સં, તે દેખે જગ લેપ હો. સુ. ૪ મતમતના ઉનમાદિયા સ., આપ થાપણ કાજ : સુ. થાપક શક્તિ ઉથાપયે સં. હે મેલવા ભવસાજ છે. સુ. ૫ શુભ સંગતિ પ્રભુતી હુ સ., તો ગુણ વરીયે ભૂપ ; સુઇ જ્ઞાનસુષ્ટિ ઊઘડે , નીરખુ આતમરૂપ છે. સુ. ૬ આતમરૂપને ઓળખ્યા સ., ચાહે જે ચિત ચાહ હે; સુત્ર શ્રી જિનલાભ કહે સદા સં, નીરખે આગમ રાહ હો. સુ૦ ૭
૪૯ શ્રી જિનલાભસૂરિકૃત
સ. ૧૮૨ - શ્રી સંભવજિન ગાઈ રે ગાઈ, થિર જિમ સમકિત થાય રે શ્રી. ૧. આ એહિજ એક ઉપાય, અંતઃકરણ અડકર્મ ખપાય શ્રી૨ સેવતાં પ્રભુ હોઈ સહાઈ, જનમ મરણ જરા દુઃખ જાઈ શ્રી. ૩ ધરિ આસતિ મન અંતરધ્યાય, દેવનકે ઈણ સમ સુખદાય શ્રી૪ શ્રી જિનલાભ જપ મન લાય, અલગ ટૌ પાંચે અંતરાય શ્રી ૫
પર
For Private And Personal Use Only