________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
દાતાર થઈ નિજ જીવનને અર્પણ કરે એ કારણે,
દાતાર વાદળ તુજ ઉપર ભમતાં ભમે જઉ વારણે; આપેલું પાછું મળે છે.
વૃષ્ટિ કરે મન માનતી એ વાદળાં
ભાવથી, આપ્યુ મળે પાછું સકલ રૂપાન્તરે શુભ દાવથી. ૧૧૮ એ અભ્રઘટનાથી જનાને શિક્ષણા સાચાં મળે, સ્વાર્પણ કર્યાની પાછળે દાતાર ભમતા પળ પળે; ઉપગ્રહો પરસ્પરે આ વિશ્વમાંહિ પરવડે, કુદ્રત્તા એ કાયદો દાતારને દાની મળે. તવ ઉપર પૂલા આંધીને લોકો કરે છે નિજ ગતિ, ગાડી જતી ગાડાં જતાં યુક્તિથી વશમાં આવતી;
૧૧૯
આ વિશ્વના છે કાયદો છતાય સહુ યુક્તિ મળે, મા અને યત્રા થકી પણ તંત્રનુ` મળ છે બહુ કળે. ૧૨૦ તંત્રનું મળ.
મંત્રા થકી યંત્રો વધે ચત્રા થકી તત્રા વધે, જેનીજ જ્યાં ઉપચાગિતા તે ત્યાં વધુ છે ગુણુ સધે; મા અને યત્રાવડે તાવડે સહું વશ થતા,
www.kobatirth.org
For Private And Personal Use Only