________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
સદ્ગુણુવડે પૂજાય છે નિજ દેહ જગમાં જાણવું. ૭૮ ઋષિયા મહતા ચેાગીઓ નિજ જીવન સાદું ગાળતા, બહુ મૂલ્ય વસ્ત્રો નહિ ધરે કુદ્રત્ જીવનથી હાલતા; કેંદ્રજીવનને કુદ્રી નિજ અંગ શોભા સાચવે, કિમ્મત ન આ‘ખરતણી સુખ પન્થમાં વહેતા રહે. ૭૯ તાપથી કિમત.
ઉષ્ણતું વૈશાખે ઘણી અંગે મને છે પાતળી, અહુ તાપ વિપત્તિ સમે વ્હેતી તા ત્યાંયે રહે; અહુતાપયેાગે તાઘરી કિસ્મત ઘણી જગમાં થતી, સારૂ ઘણું ઓછુ થતાં કિમ્મત વધે છે લખગુણી. ૮૦ દુ:ખ પછી સુખ,
બહુ તાપની પાછળ અહે વૃષ્ટિ મઝાની પામતી, બહુ તપ તપી પશ્ચાત્ કાયાની કરે પુષ્ટિ ઘણી; બહુ તાપ પાછળ શાન્તિ છે સુખ વૃષ્ટિની હેલી થતી, નિજ શ્રેય માટે તાપ છે સહુ લાકને મન જાણવું. ૮૧ વિપત્તિ સકટ તાપથી જે જે તપે તે સુખ લહે, દુઃખા પડયા વણુ સુખ નહીં કહેણી મહુન્તા એ કહે;
www.kobatirth.org
For Private And Personal Use Only