SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ સરખા ગણી સહુ જીવને દાન અની જગ જીવતી. ૪૩ દૃષ્ટાંત એવું મન ધરે જે જે મળ્યુ. પરમાર્થમાં, કરવા જ તેનું દાન હક છે સર્વને લેવાવિષે; લેવું જ દેવું સર્વને નિજશક્તિના અનુસારથી, સહુનો સકલમાં હક્ક છે વાડો ન કાંટાની કરો. જે જે મળે તે સર્વેના માટે જ મનમાં માનવું, સાથે ન કે લેઇ જતું નિષ્કામથી દો દાનને; નદીના સમા જો ના થયા તે મનુજ થાતાં શું વળ્યું? વહેતા રહે આ વિશ્વમાં પરમાર્થજીવનકારણે. મરૂભૂમિ માતાને ઘણા મુજ ધન્યવાદો જાણવા, ૪૫ જન્મભૂમિને ધન્યવાદ. www.kobatirth.org ૪૪ સંતાન જેનાં સ્વાર્પણે શાતને રાજી રહે; જે ક્ષાત્રકમાં ચેાગીઓની ખાણ સાચી મધરા, તે ભૂમિનાં સંતાન સાબર સમ અહા ! આશ્ચર્ય શું. ? ૪૬ માતા સમાં બાળક કહ્યાં ને વસમા ટેટા કહ્યા, શૂરી જણે છે શૂરને રજપુત જગમાં ગાજતા; તવ પાણીથી નિજ પાણીને રાખ્યું અહા ! નિજ આશ્રિતે, For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy