________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં શુષ્કતા સંકેચતા ત્યાં દુર્ગુણેની ગંદકી, થાતી અહે! મોટાઈની પાછળ વિપત્તિ આવતાં. ૨૮
કહેતા પ્રવાહે પ્રગતિના બંધ જ પડે દુર્ગુણ વધે, કહેતા પ્રવાહી નહિ રહે ત્યાં દોષની સેવાલ છે; સેવાલને ધારણ કરી શિક્ષા મઝાની આપતી, મર્યાદથી રહેતા જનેમાં દોષણ કય જ નથી. ર૯ આ વિશ્વમાં કઈ નથી દુર્ગુણ વિનાનું દેખવું, દુર્ગણ સગુણ કલ્પના નિજદષ્ટિના અનુસારથી; આ વિશ્વની કુદ્રત અહો! એવીજ ત્યાં આશ્ચર્ય શું? બહુ સૂક્ષમ દષ્ટિ દેખતાં નહિ ગમ પડે કુદ્રાણી. ૩૦ યાચક બની નીચી રહે ઉપર વહે છે વાદળાં, જલદાન લેતી પૃથ્વી તે નીચી રહે છે તુજથકી; દાતારની છે ઉચ્ચતા લેનાર નીચે થાય છે, એ કાયદે કુદ્રત્તણે શીખવે જગના લોકને. ૩૧ ૧ હેતું પાણુ નિર્મળું, ઠરતાં ગંદુ હોય;
સાધુ તે હેતા ભલા, ઠરતાં ગંદા જોય,
www.kobatirth.org
For Private And Personal Use Only