________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોની ધ્યાની શરણ લહતા પાપવૃત્તિ બકે રે, મેટાઈની હદ શુભ ધરે આશરે ખૂબ આપી, સંતેથી તું ગુણગણ લહી તેજથી તેમ સંતે. ગાયે ભેંસે પ્રિયમનવડે ઘાસ કાંઠે ચરે છે, ગેવાળીયા વિવિધ રમતે બેશી કાંઠે રમે છે; શબ્દો રૂડા વિહગ વદતું કુર્દી ઉડી ભમે છે, આધારેને લઈ જલચરો શર્મકીડા કરે છે. સાચી નેકી શુભજનવિષે પ્રેમ એ છે જ કાંઠા, સન્તોમાંહી સરસતટિની સત્યની ચિત્ત વહેતી; તેને પામી સરસમનુજે પ્રેમઘેલા બને છે, ખાતાં પીતાં ગુણ ગણુ અહો ! ખૂબ મસ્તી કરે છે. ૧૦ આધારેને ગ્રહી જન અહે ! સત્યમાં ખૂબ હાલે, આધારથી અવનીતલમાં માનવ નિત્ય શોભે, આધારે લઈ સહુજન ચડે ખૂબ દષ્ટાન્ત દેખે, આપે શિક્ષા નદી ગુણવડે માનતાં શીખ શાન્તિ. ૧૧ આહા !! કેવી અગણિતજલે વારિધિમાંહિ જાવે, પામી પૂરો નિજાતિ અહો ! આત્મને ત્યાં સમાવે;
www.kobatirth.org
For Private And Personal Use Only