________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માન-તાન ભૂલવું જોઈએ એવા પ્રસંગમાં પણ ભૂલે નહિ તે તેની તેવી ભાષા અન્યને પણ પિયર થઈ પડે છે. મને તે વધુ પ્રસંગ નથી પણ મારા નેહી ડો. મહા
દેવપ્રસાદ કંથારીઆકર કે જેઓ વિજળી સ્વભાષાને આપી અમેરિકાની નવીન શોધ પ્રમાણે દર સાચવે મટાડી શકે છે. તેઓ સભ્ય છે. ભાષાજ્ઞાન
તેમનું બહુ સારું છે. તેમણે મને કહ્યું હતું કે“લેકમાન્ય દેશભક્ત મેહનલાલ કરમચંદ ગાંધી કે જેઓ અંગ્રેજી ભાષાના બેરિસ્ટર છે; એમનું ઈંગ્રેજી જ્ઞાન ઉચ્ચ પ્રકારનું હોય એ સંભવિત જ છે–આફ્રિકાના પ્રવાસમાં સ્વદેશીઓના કટ નિવારણ પ્રસંગમાં એમણે અનેક ઇગ્રેજે, જર્મને, અમેરિકને સાથે પરિચય કરેલ છે. અર્થાત્ એઓ સાથે ઘણે કાળ વ્યતીત કરવાથી સંસર્ગમાં પણ અંગ્રેજી જ્ઞાન કેટલું વૃદ્ધિ પામ્યું હશે? તે જાણવા જેવું છે પણ તેઓ જ્યારે ગુજરાતી ભાષા બેલે છે ત્યારે એક પણ અંગ્રેજી શબ્દ ગુજરાતીમાં પ્રવેશ થવા દેતા નથી. આ કેટલી સંભાળ ! હાલમાં તે કેટલાક અમારા બાંધવા ગુજરાતી ભાષા બોલવા માંડે ત્યારે
અધું અંગ્રેજી અને અર્ધ ગુજરાતી આમ ખીચડે કરી નાખે છે, ત્યારે ગુજરાતી અને અંગ્રેજો બન્નેની
www.kobatirth.org
For Private And Personal Use Only