________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
પ થઈ ન બહિરાનગીઓ
છે તે નારીદેહે હે બુદ્ધિને વિરમાવી દે છે. આમ સાબર નદી સમુદ્રમાં જઇને પિતાનાં નામ તથા રૂપ બન્નેને બદલી બન્નેને અટકાવી સાગર રૂપ થઈ જાય છે. આમજ સદ્ગુરૂ પ્રસંગે, સંતજન પ્રસંગે, સત સંગે, જીવ બહિરાત્મભાવ ટાળી શિવપદ સ્વીકારે છે. અધ્યાત્મદષ્ટિમાં જે જે ખેલોને વેગીએ.
અંતરમાં અવલોકે છે તે સર્વને આ સાબરમતી બાહ્ય સ્વરૂપે વહી, દૃષ્ટાન્ત સ્વરૂપે રહી સિદ્ધ કરી આપે છે. स्वाश्रय प्रवृत्ति" શુભ કાર્યના પ્રસંગમાં પ્રથમ કોઇની સહાય મળતી નથી પણ સ્વાશ્રય બળે જે માનવ આગળ ઉપર આગળ ચાલ્યા જાય છે તે પછી તેને અનેક પ્રકારની સગવડે આવી મળે છે, અને અન્ત તે કાર્યમાં તે વિજયી નિવડે છે. આમ પ્રથમ સૂક્ષ્મ ઝરણ રૂપે સાબર પ્રગટ થઈ. સામાન્યદષ્ટિથી
ઈશું તે એક બે અષ્ટકો બનાવવા એકજ કાવ્યની પ્રબ- વિષય માટે ગહનતા સ્વરૂપે હોય છે તે પછી ળતા અને તેમાં માત્ર એક નદીના ઉપર અવલંકન માત્રથી કાંઇ જરૂર. લગભગ પાંચસો હસે છન્દાત્મક ગ્રન્થ આ
લેખો કાંઈ રમત નથી; એમ કૃત્રિમ હૃદયશાલીથી બને તેમ પણ નથી. કર્તાના હૃદયની ઉગ્રતા,
www.kobatirth.org
For Private And Personal Use Only