SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ થરેનું પરસ્પર ઘર્ષણ કરે છે. નાના સરખા પત્થરે બેડોળ હેય તે પણ તેને ગળાકાર રમ્ય બનાવે છે. એમ જ્ઞાનીજને પિતાની પાસે આવેલા અજ્ઞાની મૂઢતમને પણ શિક્ષણ આપી સુન્દર જીવનમય બનાવે છે. તેમજ આ નદી જડ પથરેની સંગત કરતી છતાં જડપણું સ્વયં સ્વીકારતી નથી; એમ જ્ઞાનીજને જડબુદ્ધિવાળાઓ પાસેથી જડબુદ્ધિ સ્વીકારતા નથી. જડ પત્થરની અંદરથી નીકળેલાં જળનાં વહન થતાં ઝરણુને પિતે આશ્રય આપે છે; એમ અજ્ઞાન ટોળાંમાંથી આવેલાને અથવા દુઃખના ડુંગરમાંથી આવેલા પ્રાજ્ઞજન શરણ આપે છે. અવનવાં ઝરણાંને સ્વીકાર કરી નદી વિપુળતા ધારણ કરે છે. એમ ઘણું જનને આશ્રય આપી સુજન વિશ્વમાં વિપુલતા માણે છે. વર્ષાઋતુના પૂરમાં મળેલા માટીના ઢગલા જેઓ જળ પ્રવાહની આજૂબાજૂ હેાય છે. તેઓને ધીમે ધીમે જળવહનિકા તોડી નાખે છે. એમ ધીમે ધીમે મર્યાદા રૂ૫ હાલમાં મનાતી પણ વાસ્તવિક અમર્યાદેને તેડી મર્યાદરહિત અર્થાત અપાર બ્રહ્મભાવમાં ભેગી થઈને ભળે છે. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy