SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯ ભાગીરથી ગંગાને ભગીરથ નામના રાજા લાવ્યા છે. એટલે ગંગાનું જળ ક્ષત્રિયના ત્યાંનું પાણી થયું, અને ગાદાવરીને કશ્રુપ નામના ઋષિ લાવેલા હેાવાથી તે બ્રાહ્મણનું લાવેલું જળ થયું. માટે અત્ર ગંગા કરતાં ગેાદાવરીની ઉત્તમતા બતાવી છે. આવા હેતુને લઈ અચ્યુત પંડિત કહે છે કે ગંગા કરતાં પણ હું ગાદાવર ! તું અધિક પાવન છે. આ નિશ્ચયે હું હારી સેવા કરૂં છું, હારૂં સ્નાન કરૂં છું, હારા જળનું હું પાન કરૂં છું. "" Acharya Shri Kailassagarsuri Gyanmandir જો કે આ ક્ષેકમાં કલ્પના ધણી સારી કરી છે. તે સમયના લેાકેાને માટે આ શબ્દ સામાન્ય કહી શકાય નહિ પશુ નવા લેકે તે ભગીરથનું ગંગાનું એ પ્રકારનું લાવવુંજ પ્રથમ તો અસંભવિત છે એમ માને છે. માટે એમને માટે નવા રૂપે ઉપદેશ હેાવા જોઇએ. ત્યાં આ આ કાવ્યમાંનવા માટે નવુ 66 દહાડા ન સરખા કાઇના વહેતા જતા આ વિશ્વમાં, ચડતીજ ત્યાં પડતી થતી પડતી ત્યાં ચડતી થતી; જેવી અવસ્થા આવતી તેવીજ જીવા ભાગવે, અભિમાન ધરવા ના ઘટે એવુંજ પોતે શીખવે. ૪૦ www.kobatirth.org .. For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy