SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ सत्यं प्रियं हितं च यत् । स्वाध्यायाम्यसनं चैव, वाङ्मयं तप उच्यते ॥ જે વાક્ય સત્ય હોય, પ્રિય હોય અને સર્વ જીવનું હિત કારક હોય તે વાડમય તપ કહેવાય છે. સત્ય અને મીઠા શબ્દ વડે શુક, સારિકાઓ માનવોને મીઠાઇની આલ્હાદ આપી પ્રિય થઈ પડે છે. મીઠાં મજાહ, જળ ઝરણાંના શબ્દો નૈસર્ગિક આનંદદાતા થઈ પડે છે. વ્યાધ્ર જેવા અને હસ્તી જેવા જનાવરોને ખુશ કરવા તેમના માલિકોના શબ્દ ઘણાજ ઉપયોગી થઈ પડે છે. એમ માનવોના મીઠા શબ્દ અંતઃકરણુમાં ઓતપ્રોત થઈ તેને માર્ગે વાળી શકવા સામર્થ્યવાન થઈ પડે છે. આ તે એક વાક્ય માટે સામાન્ય વિવેચન છે. પણ આખા કાવ્યમાં સાભ્રમતીનું અવલોકન, એનું વહન, એનાં આજૂબાજૂનાં વૃક્ષના દેખાવ, એમાં બહારથી આવીને ભળતા હજારે અન્ય જળઝરાઓ, વૃક્ષો પર બીરાજેલાં પંખીડાંના મધુરા મધુરા અલ્હાદ, કીનારા ઉપરના ઉંચા મીનારા જેવા પત્થરના અને મૃત્તિકાના પહાડોમાં પંખિડાંને રહેવાનાં સુખકર ગૃહે, (બીલે), નદીને નિર્ગમન સમયે સૂક્ષ્મ દેખાવ, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy