________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
તાના અચ્યુતાઉત નામના એક પુત્રે ગાદાલહરી નામનું તેાત્ર લખ્યું છે. તે પણ સંસ્કૃત ભાષામાં ગંગાલહરી અને છે. જાણે ગંગાલહરીની હરિફાઇ ( સ્પર્ધા ) કરીને એના કરતાં ઉત્તમતા દર્શાવવા એ
ગાઢાલહરી
સ્નાત્ર લખ્યું હોય એમ લાગે છે, અને થયું છે પણ તેમજ; કારણ કે એ સ્તોત્ર પૂરી પંડિતાથી લખવામાં આવ્યું છે. એના ઉપર ભાષ્ય જેવી ટીકા પણ એજ પંડિતે સ્વયં લખી છે. ગેદારના પુત્રના પરિશ્રમ ગાદાર ગુણાનુવાદ માટે પ્રશંસનીય છે.
આજ કારણે મારી માતા સાશ્રમતિના ગુણાનુવાદ કરવા મારી અલ્પ છતાં પણ મતિ ઉશ્કેરાઈ, અને સાભ્રમતી લહુ- એક એવુંજ સ્તત્ર લખવા આરંભ કર્યાં. રીના આરંભ. તેમાંથી કેટલાક સંસ્કૃત શિખરિણી છંદો લખ્યા. તેમ ગુજરાતીમાં પણ નાનકડાં એક એ અષ્ટક પંચક જેવાં સ્તત્રા લખ્યાં.
એટલામાં માર્ગશીર્ષ શુકલા અષ્ટમીના રોજ આચાર્યપ્રવર બુદ્ધિસાગર સૂરિજી વરસેડે પધાર્યાં. એમને એટલામાં સાખર સમાગમ થતાં સાભ્રમતી ખાખતે કાંઇ કાવ્યનું સહજ લખ્યું છે? એ વાર્તા ચર્ચા. મ્હેં મારી દર્શન. માન્યતા પ્રમાણે જે લખ્યું હતું તે કહી
www.kobatirth.org
For Private And Personal Use Only