________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૧
૧૧૪
(દુહા ) અભેદ ભાવે મેળ છે, સમજે સજન વર્ગ દેહ છતાં અદ્વૈત હૈ, અનુભવતે શુભસ્વર્ગ. ४६० આત્મજ્ઞાનની પ્રાપ્તિથી, મેળ અભેદ સુહાય; ચિન્તાઓ ના ઉપજે, સુખની ઘેન છવાય. હું તુંને નહિ ભેદ જ્યાં, સમાય ભેદ સર્વ; અભેદભાવે મેળથી, રહે ન કિવિ-ચતું ગર્વ. કદર રૂપ નામના ભેદને, ટાળી મળવું બેશ; અભેદ મેળના વેગથી, સુખડાં હેય હમેશ. આનન્દની મસ્તી ઘણી, અભેદમેળે થાય; મળે મેળ એ અહે, ત્યાં નહિ દુઃખ જણાય. ૪૬૪ અભેદભાવે જે મળ્યા, જ્ઞાનપ્રેમથી જેહ, પૂર્ણ શર્મ તેને મળ્યું, પવિત્ર તેને દેહ. ૪૬પ દેહ છતાં તે જાણવા, નિશ્ચય દેહાતીત; અનુભવજ્ઞાની જાણુતે, શુદ્ધ મેળની રીત. અભેદભાવે મેળને, જે સાધે નરનાર; સ્વર્ગ મુક્તિ તે પામતા, લહે ન દુઃખ લગાર. ૪૬૭
४६६
www.kobatirth.org
For Private And Personal Use Only