________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મમય પોતે અનેા નિશ્ચયપણાના નેમથી. ૪૫ર ચાપાઇ.
www.kobatirth.org
અભેદભાવે મળવુ, અભેદભાવે મળવું કહ્યું, સાબરમાંહિ તેવું લઘુ;
સાબરમાં ઝરણાં જે મળ્યાં,મળ્યા પછી ના જૂદાં થયાં. ૪૫૩ સાગરમાં સાબર જે મળી, અભેદમેળે તે તા હતી; મળીને શિક્ષા આપે ભલી,મળ્યા પછી ના જાશે ટળી.૪૫૪ મળીને લેશ ન રાખેા ભેદ, મળીને કિ ંચિત્ ધરા ન ખેદ, ભેદભાવ સહુ અળગા કરી, મળવું સર્વે સ્વાર્પણ કરી. ૪૫૫ તન્મયભાવે મળતાં મેળ, ચિદાનન્દની પ્રકટે કેલિ; ભેદભાવથી મરીને જેહ, મળતા તન્મય થાવે તેહ. ૪૫૬ વિશુદ્ધપ્રેમે મળવું થાય, તેની ઝાંખી દેવા ગાય; અહ વૃત્તિ વ્યક્તિના ભેદ, પ્રગટે ત્યાં વર્તે છે ખેદ. ૪૫૭ વિશુદ્ધપ્રેમ વિનાના મેળ, સ્વાર્થભેદને ત્યાં છે મેલ; સમજ્યા વણુ જે થાતા મેળ,ખાલકના જાણા તે ખેલ.૪૫૮ ભેદભાવ ત્યાં મરવું થાય, ચિત્ત મળ્યા વણુ મેળ ન ભાય; પ્રેમાત્મા વણ રહેતા ભેદ, સત્ય મેળ વણુ થાતા ખેદ. ૪૫૯
For Private And Personal Use Only