SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હેર સાર્થક કરે છે નામને મોટા જના સદ્ગુણુવડે, પુરૂષાર્થને બહુ સ્મારવી બહુખંતથી કાર્યો કરે; નિજનામ સાર્થક ના કર્યું તે હાસ્યપાત્ર જ થાય છે, નિજનામને સાર્થક કરે લોકાવડે વખણાય છે. ૩૬૭ જેણે ન રાખ્યું નામ તે શા હેત જન્મ્યા માનવા ? રાખ્યુજ જેણે નામ તે જન્મ્યા જ જગમાં માનવા; તીર્થંકરોએ નામને સફળાં કયા એ કારણે, દુનિયા પ્રભાતે પ્રેમથી નામેા જ તેઓના ગણે. ૩૬૮ અભિમાન ત્યજીને વિશ્વમાં નીચા નમીને વિનયથી ચાલવુ નીચા નમીને ચાલવું એવું જગત શિખડાવવા, નીચી સદા વહેતી રહે આદર્શજીવન ગાળવા; સહુને નમીને ચાલવામાં ઉચ્ચતા નિજ ઝળકતી; વિનચે ન વૈરી કા થતું યશ કીર્ત્તિમિષે ચળકતી. ૩૬૯ નીચા નમીને ચાલવામાં ફાયદો કોટી ગમે, અહંકાર મન આવે નહીં ને વૈર એ ઉપશમે; નીચા નમ્યાથી કૃષ્ણની પેઠે જ વિજયા બહુ મળે, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008644
Book TitleSabarmati Gun Shikshan kavya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy