SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮ પ્રસ્તાવના. ' " શકયા હાત પણ કમનસીબે તેમ ન બન્યું! ફક્ત તેમની પ્રસ્તુત જિન સ્તુતિ ચતુર્વિશતિકા ' નામની એકજ કૃતિ આજના જૈન સમાજને વારસામાં મળી છે. જો કે તેમની આ એક કૃતિ પણ તેમના ઉજ્જવલ યશને કરનારી છે એમાં તેા કેાઇ જાતને શક નથી. ઐતિહાસિક આલોચના. ગ્રંથનું નામ. તિલકમ જરી સ્તુતિ ચતુર્વિશતિકા ટીકા પ્રભાવક ચરિત્ર ઉપદેશપ્રાસાદ ઉપદેશક પવલ્લી પહેલાં હું લખી ગયા છું તેમ શ્રી શોભન મુનિના ગામ, ગુરુ, વિગેરેની ખાખતામાં અનેક ગ્રંથકારાના મતભેદો છે, તેમાં મુખ્ય આ છે— સમ્યકત્વસકૃતિકા આત્મપ્રમાધ પ્રાચિ’તામણી મતભેદનુ કોષ્ટક, ગ્રંથકાર. કવિ ધનપાલ "" પ્રભાચદ્રસૂરિ વિજયલક્ષ્મીસૂરિ '' સતિલકસૂરિ જિનલાભસૂરિ મેરુતુ ગર શાભનનું શાલનના શેાભનના પિતા. ગુરુ. ગામ. સર્વ દેવ ધારા Acharya Shri Kailassagarsuri Gyanmandir "" 37 ,, લક્ષ્મીધર For Private And Personal Use Only ઉજ્જૈન સેામચંદ્ર જિનેશ્વરસૂરિ અવન્તી સર્વધર વિશાલા મહેન્દ્રસૂરિ વધુ માનસૂરિ ઉપર લખેલા આઠ ગ્રંથામાં શાલનના પિતા વિષે ચાર, અને શાલનના દીક્ષા ગુરુ ગામવિષે ચાર મત, વિષે ત્રણ મત થવા પામ્યા છે. આમાં કયા મત સાચા ? એ પ્રશ્ન ઘણું! ગુંચવણ ભરેલા છે. શ્રીયુત પ્રા. હીરાલાલ. આર. કાપડીયાએ અને તેની ઘણી ટીકાઓના સપાદન ઉપરાંત આ ગ્રંથનું અતિ શાભનસ્તુતિ ’ ,,
SR No.008638
Book TitlePrastavana Trayi
Original Sutra AuthorN/A
AuthorShobhanmuni, Ajitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy