SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ પ્રસ્તાવના. સોંપે છે. કારી પાતાનુ સ્વીકારી તેનું શરણુ લઉં છું. પહેલાં જીવન જૈનધર્મને જૈન ધર્મના દ્વેષ કરી આ પ્રદેશમાં ખારે વરસ સુધી જૈન સાધુના વિહાર બધ મે કરાવ્યેા તે મેટા અપરાધ કયો છે. અત્યારે હું તે મારી ભયંકર ભૂલને પશ્ચાત્તાપ કરું છું. આખાય માળવામાં પંકાયેલ વિદ્વાન્ કવિ ધનપાળ ઉપર શાભનમુનિના ઉપદેશની કેટલી સચેાટ અસર થઈ હશે તેનુ અનુમાન, તેના શ્રદ્ધા, ભક્તિ અને નમ્રતાથી ભરેલા શબ્દોથી સહેજે કરી શકાય છે. આ પછી તત્કાલ મહાવિ ધનપાળે રોભન મુનિની સાથે મહાવીર પ્રભુના મંદિરમાં જઇ ભાવપૂર્વક પ્રભુની સ્તુતિ કરી વિધિપૂર્વક જૈત ધર્મ સ્વીકાર્યાં. ધનપાળના જીવનમાં આજે મહાન્ પરિવર્તન થયું. એક વખતને જૈનધર્મ ના મહાન્ વિરોધી બ્રાહ્મણ પંડિત આજે જૈનધર્મનું શરણુ સ્વીકારી ચુસ્ત જૈન બને છે. હવેથી ભેાજરાજાને માનીતા પુરાહિત અને માણુના મીજા અવતાર સમે ધનપાળ કવિ પાતાની વિદ્વત્તા અને યશ જૈનધમ ને આપવા નિર્ણય કરે છે. ધનપાળના આવા મહાન્ પરિવર્તનને યશ: અને પુણ્ય આપણા ચરિત્ર નાયક શાભનમુનિને જ છે. શેલનમુનિના જીવનમાં આ એક મહાન્ કાર્ય થયું. ઘણા વખતની તેમની ભાવના સફળ થતાં તેમના આત્મામાં આનંદ અને સ ંતાષ થયેા. તે પેાતાનું સળ જીવન વિશેષ સફ્ળ માનવા લાગ્યા. પહેલાંના સાધુઓમાં શાસન સેવા કે પ્રભાવના કરવાની કેવી ભાવના અને શક્તિ હતી તે આ બનાવથી પાઠક જાણી શકશે. જૈન સંઘમાં આ બનાવથી ચામેર આનદ ફેલાયે. દેશપરદેશમાં વીજળીના વેગે આ સમાચાર ફરી વળ્યા. હિંદભરમાં શ્રીશાસનમુનિનું નામ વધારે મશહુર અને પ્રભાવિક બન્યુ. For Private And Personal Use Only
SR No.008638
Book TitlePrastavana Trayi
Original Sutra AuthorN/A
AuthorShobhanmuni, Ajitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy