________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દટાયેલું ધન મળ્યું.
વિદ્વાને! અને ધનાઢ્યોથી તે નગરી શેાલી રહી હતી. વિદ્યાના સુગંધી વાતાવરણથી મ્હેકી રહી હતી. દેશ વિદેશના નામી પંડિતાને ત્યાં ગર્વ ઉતરી જતા હતા. સારા વિદ્વાન્ કવિએમે લાખાનાં ઇનામ અને મેટી ઇજ્જત એનાયત કરવામાં આવતી હતી. સરસ્વતી અને લક્ષ્મી ખન્નેને ત્યાં સાથે વાસ હતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા ‘ લાજ ’ કેવળ યાગ્ય રાજાજ નહિ પણ, એક અઢીંગ વિદ્વાન્ અને રસિક કવિ પણ હતા. સાચા વિદ્વાનેાના પેાષક અને અનુમાદક હતા; તેથી આ સર્વદેવ મહાન્ પ ંડિતે આ નગરીમાં પૈાતાનું નિવાસસ્થાન મનાવ્યું. આવા વિદ્યાવ્યાસંગના સ્થાનમાં રહેવાથી તેના બન્ને પુત્રાને પણ વધારે અનુભવ મેળવવાના અવસર મળી આવ્યા. ધનપાળ અને શેાલનને પિતા પાસેથી પરંપરા પ્રાપ્ત વિદ્યા તા મળીજ હતી; પણ સાથે સાથે ત્યાંના જુદા જુદા પડિતાના સમાગમથી તે વિદ્યામાં ઘણા સારા વધારા થયા. ધીમે ધીમે આ બન્ને ભાઇઆએ પેાતાની પ્રતિભાથી ધારાના પિડતા અને ભાજરાજાના હૃદયમાં માનવંતુ સ્થાન મેળવ્યું, અને તેઓ બન્ને આખા ય માલવાના પડિતામાં પંકાવા લાગ્યા.
દટાયલું ધન મળ્યું.
વિદ્વાનેા માટે ઘણે ભાગે હુ ંમેશાં મને છે તેમ સદેવ પંડિત ઉપર લક્ષ્મીદેવી પ્રસન્ન ન હતાં. તેના પિતાએ ઘરમાં પુષ્કળ ધન દાટ્યું હતું, પરન્તુ તે કએ સ્થળે દાટવુ છે? તેની ખબર સર્વ દેવને હતી નહિ. તે પેાતાના ઘરમાં દટાયેલું ધન મેળવવા ચાહતા હતા. એક દિવસે તપસ્તેજ અને વિદ્વત્તાથી શેલતા • ૧શ્રીમહેન્દ્રસૂરિ ' ધારામાં આવ્યા. તેમના મહિમા અને પાંડિત્યની વાત રાજા પ્રજા અને પડિતામાં ફેલાઇ. સ વદેવે
,
આ આચાર્ય ને સમાગમ કર્યો. આચાર્ય ઉપર તેના પ્રેમ અને વિશ્વાસ વધતા ગર્ચા. આચાય આગળ પેાતાની ગરીબાઈની વાત કરી. પેાતાના ઘરમાં ઘટાએલ ધનને બતાવવા સાગ્રહ વિનંતિ કરી. ૧ પ્રબંધચિંતામણિમાં વર્ધમાનસૂરિ આવ્યાનુ" લખ્યુ છે. તેની આલાયના આગળ કરીશું.
For Private And Personal Use Only