________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રૂકર )
ગાહુળી. માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરોએ દેશી. રવિ પિઠે રાજતા રવિસાગર, રહેતા આત્મદશામાં ઉજાગર.-રવિ બાલ બ્રહ્નચારી ગુરૂ રાય, સેવે સુરનર જેહના પાય,
ગુરૂ વન્દતાં પાપ પલાય-રવિ, રૂડા રઘાજી નામે છે તાત, માયાળુ માણકોર બાઈ માત,
રૂડી જાને રૂડી પડે ભાત-રવિસંવેગી સકળ શિરતાજ, નિત્ય સાધતા આતમ કાજ,
એવા નેમિસાગર ગુરૂરાજ-રવિ રાજનગરમાં ગુરૂજી મળીયા, સંશય સહુ મનના ટળીઆ,
અતિ હેતે ગુરૂ સહ હળિયા-રવિ છેડી સંસારની બધી માયા, જાણીને અતિ કારમી કાયા,
બન્યા રવિસાગર મુનિરાયા-રવિ કર્યો વિષય વિભાવનો ત્યાગ, ટાને પંચ પ્રમાદથી રાગ,
માર્યો મેહ રૂપી મહા નાગ-રવિ, જ્ઞાન ધ્યાનમાં નિશદિન રહેતા, ઉપસર્ગ સકળ મન સહેતા,
નિત્ય અનુભવ આનંદ લેતા-રવિ તપ જપ કરવામાં પુરા, શુદ્ધ ક્રિયા કરવામાં શૂરા,
પાપ કામેથી રહેતા દરા-રવિ વૃત્ત લીધેલા નિર્મળ પાળે, નિજ અન્તર્ ભાવ ઉનાળે,
પર પ્રકૃતિને દૂર ટાળે-રવિત્ર
For Private And Personal Use Only