________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ६९) तृणकाष्टरिवाग्नि, लवणसमुद्रो नदीसहस्रैः । नाऽयं जीवो शक्त, स्त्रप्तुम् कामभोगैः ॥२१॥
અર્થ -જેમ તૃણ અને કાષ્ટવડે અગ્નિ તૃપ્ત ન થઈ શકે, અને હજારો નદીઓ વડે લવણસમુદ્ર તૃપ્ત ન થાય, તેમ આ જીવને પણ ઘણા કામગરૂપ વિષયવડે તૃપ્ત ન કરી શકાય. भुत्तूणवि भोगसुहं, सुरनरखयरेसु पुण पमाएणं। पिज्जइ नरएसुभेरव, कलकलतउतंबपाणाई ॥२२॥ भुक्त्वाऽपि भोगसुखं, सुरनरखेचरेषु पुनः प्रमादेन । पिबति नरकेषु भैरव,-कलकलत्रपुताम्रपानीयम् ॥ २२ ॥
અર્થ:-દેવલોકમાં, મનુષ્યલેકમાં, અને વિદ્યાધરેમાં અનેક પ્રકારનું ભેગસુખ ભેગવીને પણ ફરીથી પ્રમાદ કરવાવડે નરકમાં ઉત્પન્ન થઈ મહાભયંકર અને ઉકળતા સીસાનું અને ત્રાંબાના રસનું પાન કરે છે.
को लोभेण न निहओ, कस्स न रमणीहिं भोलिअं हिअयं।
For Private And Personal Use Only