________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ७८ ) अविदितमनः परिक्रमः, सम्यक् को नाम नाशयितुम् तरति ?। मन्मथशरप्रसरोघान् , दृष्टिक्षोभान् मृगाक्षीणाम् ॥ ३८ ॥
અર્થ –નથી જાણ્યું મનનું પરાક્રમ જેણે એ કર્યો પુરુષ સ્ત્રીના ફેકેલા કામરૂપ બાણના ફેલાતા સમૂહને અને દ્રષ્ટિના ક્ષેભને (કટાક્ષને) સમ્યક પ્રકારે નાશ કરવાને (छतवाने) समर्थ थाय छ ? (मर्थात स्त्रीयोनाम
બાણ અને કટાક્ષમાં સર્વે પુરૂષે ફસાઈ જાય છે.) परिहरसुतओ तासिं, दिष्टिं दिद्विविसस्सव अहिस्स। जं रमणिनयणबाणा, चरित्तपाणे विणासंति॥३९॥
परिहर ततस्तासां, दृष्टिं दृष्टिविषस्याहेरिख । यद्रमणीनयनबाणा, श्वारित्रप्राणान् विनाशयन्ति ॥३९॥ - અર્થ માટે હે સુજ્ઞ! સર્ષની દ્રષ્ટિ જેવી વિષસરખી તે સ્ત્રીઓની દ્રષ્ટિને ત્યાગ કર. જે કારણમાટે સ્ત્રીનાં નયનરૂપી બાણે જીવના ચારિત્રરૂપી અત્યંતરપ્રાણોને
पिनास ४२ छे. सिद्धतजलहिपारं, गोवि विजिइंदिओवि सूवि । दढचित्तोवि छलिजइ, जुवइपिसाईहिं खुहाहि॥४०॥
For Private And Personal Use Only