________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) નિશદિને ધ્યાને એ આવે. ૯ પુણ્ય, અજિતભાવે સિદ્ધચક્ર સે.
શિવપુર પામે અનુપ. ૧૦ પુણ્ય મુનિ હેમેન્દ્ર સિદ્ધચક સેવના, અપાવે આત્માનું સુખ. ૧૧ પુય.
તય પદસ્તવન [ભારતકા ડંકા આલમમેં એ રાગ]. આદિ મંગલ સહ મંગલમાં,
તપ તપીએ સમતા ધરી ઘટમાં સહુ કર્મ બળે તપ ઓજસથી,
તપ દિવ્ય કરે ભવિને જગમાં. ટેક જિનેશ્વર પ્રભુને જાપ જપી,
બાહ્યાભ્યન્તર તપ આદરવું. તપથી વિકારો દૂર હટે,
જાગે શુચિ ભાવે અંતરમાં આદિ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only