________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬૮)
હિંસાના ભાવ દૂર થાય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. ચારિત્રબળ ધરે શ્રેષ્ઠતા રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. ગાતાં કષાય ટળી જાય રે,
હીરસૂરિ શોભે જ્ઞાનના પ્રકાશે. ઓશવાળ વંશમાં જન્મીયા રે.
હીરસૂરિ શેભે જ્ઞાનને પ્રકાશે. પાલણપુરમાં નિવાસ રે,
હીરસૂરિ શે જ્ઞાનના પ્રકાશે. બુદ્ધિ અને અતિ નિર્મળી રે,
હીરસૂરિ શોભે જ્ઞાનના પ્રકાશે વિનય દિવ્ય જે પમાય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. ગાતાં અજિત ગુણ પ્રેમથી રે,
હરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે.
www.kobatirth.org
For Private And Personal Use Only