________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૭ )
જ્ઞાનસુધા પીએ અને પાય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. જૈન ધર્મના હીરલા સમા રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. ધર્મવાન નિત્ય ગુણ ગાય રે,
હિરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. શ્રદ્ધા કરાવી પ્રભુ પ્રેમમાં રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. જૈન ધર્મને પ્રચાર થાય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. સર્વે જેમાં સમ ભાવના રે,
હીરસૂરિ શેલે જ્ઞાનના પ્રકાશે. કાયમૂર્તિ ગણાય રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે. અકબરને બોધ આપીયે રે,
હીરસૂરિ શેભે જ્ઞાનના પ્રકાશે.
www.kobatirth.org
For Private And Personal Use Only