________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૯) કુંકુમ અક્ષતે સ્વસ્તિક પૂરો, પાતક ભવન ભૂલીએ ૨. પર્વ પ. સત્તર ભેદની પૂજા રચાવી, પૂજન જિનનું કીજીએ રે. પ૦ ૬. ગુરુમુખથી કલ્પસૂત્રની વાણી. હર્ષ ધરીને સુણીએ રે. પર્યા. ૭ રાગ દ્વેષ ને મેહ તજીને, પર્યુષણે દાન દીજીએ રે. પ૦ ૮. હેમેન્દ્રસાગર અજિત બુદ્ધિએ, ભવના ભારને ત્યાગીએ રે. પ૦ ૯.
પર્યુષણ પર્વ (ઝટ જાએ ચંદનહાર લાવો... ) સખી ! ચાલે વ્યાખ્યાનમાં પધારે,
આ માને ધ લેવા,
www.kobatirth.org
For Private And Personal Use Only