________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૮) પર્યુષણને ઉરથી સમજે,
પ્રભુ શાન વિષે જે પ્રવીણ બને; હેમેન્દ્ર અજિતપદ પ્રાપ્ત કરે–સખી..૧૩
પર્યુષણ મહિમા ગફુલી (૨) (માથે મટુકી ને મહીડાંની ગોળી..એ રાગ) પર્વાધિરાજ પર્યુષણ આવ્યાં, ભવ્યજને ઉર હરખાય રે. ટેક ગુરૂવંદન પચ્ચખાણે રીઝે, જીવ અમારીને પાળીએ રે. પ. ૧. આઠ દિવસ છે પાવનકારી, આરંભ સર્વેને ખાળીએ રે. પર્યા. ૨. અઠ્ઠાઈ ઉજવે શક્તિ પ્રમાણે, ધર્મમાં પ્રીતિ ધારીએ રે. પ૦ ૩. આહાર પાણી સાધુને અપે, ગીત સુ ધા રસ રેલી એ રે. પવ. ૪,
www.kobatirth.org
For Private And Personal Use Only