________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૭) કર્મ પ્રમાણે માનવની ગતિ,
તેમાં ન કોઈનું ચાલે, મુનિ હેમેન્દ્ર જે ચાહે અજિત પર, પ્રભુ દયાન ધારે સુખરાશિ રે મનપથી ૭ શ્રી યૂલિભદ્રજીની સઝાય
(ધીર સમીરે યમુના તીરે ) સાંભળ સખીરી! જલ વિણ માછલી,
સમ સ્થિતિ થઈ મારી રે, પળમાં આવું' એમ વદીને ચાલ્યા,
પિયુજી વિસારી ટેક ચંપકવણું દેહ સુકાયે,
દુનિયાં થઈ છે અકારી રે સુંદર રમણી કેશા રડતી,
દેડતી આવે કે નારી રે - સાં ૧ મુનિ વેશે લિજદ્ર પધારે, સાંભળ વાત તું મારી રે,
www.kobatirth.org
For Private And Personal Use Only