________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪ર૭ )
બહુમૂલ્ય કેવલજ્ઞાન પામ્યા,
શુકલધ્યાન પ્રતાપથી; ગણધર ગણેશ મહેશ જ્ઞાની,
શ્રેષ્ઠ પદ પામ્યા ગુરુ ગુરુદેવ! મુનિ હેમેન્દ્રના,
ગુણની પૂજા હૃદયે ધરું, ૩
પ્રભુ મહાવીર ચેત્યવંદન
(દોહા) પરમ જિનેશ્વર વીરજી! નિશદિન લાગું પાય; સિદ્ધ સનાતન ત છે, જય જય જય જગરાયલ શાશ્વત સુખ ભંડાર છે, ભજતાં ઉપજે તાવ, યાહૂવાદ શિરોમણિ, ઘો ભક્તિના દાવ. ૨ નય નિક્ષેપાદિક તણું, પ્રગટયા ભાવ અનત, લકાકવરૂપને, હું દેખ્યા અરિહંત ૩
www.kobatirth.org
For Private And Personal Use Only