________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૬ ) શ્રી પુંડરીક શુચિ નામ છે,
શુભ શાસ્ત્રમાંહિ પ્રબુદ્ધ છે; વ્યાધિ વિદારે અમતણી,
અનશનતનું વ્રત કીધાં, ઉઠારીયા મુનિ પાંચ કોટિ,
મિષ્ટ જ્ઞાનામૃત પીધાં. ૧ ચૈત્રી પુનમના શુભ દિને,
પર દિવ્ય મુનિવર પામીયા સુખકંદ પરમાનંદ સ્વામી,
સકલ દુઃખને વામીયા; અમ જેન કેરા સંઘમાં,
સદ્ધર્મનું બળ સ્થાપજે, આપ અજિત પદ, અદ્ધિ,
બુદ્ધિ હર્ષ નિર્મળ આપજે. ૨ ગિરિપુંડરીક પ્રસિદ્ધ જગમાં,
આપના ગુણ નામથી,
www.kobatirth.org
For Private And Personal Use Only