________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૬ )
સખી વામા માતાને પુત્ર લાડીલે,
બનારસી વાસી બહુ બળવંતા, (૨) નિર્મળ નામ ગવાય. સખી. પાW૦ ૫
સખી નામ હજો રે મુખે એમનું, હેમના હૈડામાં આવી વસ્યા પ્રભુ (૨)
પાર્શ્વ પ્રભુજી સદાય. સખી. પાશ્વ ૬ વિજાપુર શ્રી શાંતિનાથ જિન–સ્તવન
(મથુરામાં ખેલ ખેલી આવ્યા–એ રાગ) શાંતિભર્યા દેખ્યા શાંતિનાથજી,
હે શ્યામ, ગામ વિજાપુરમાં. ચંદ્રમા સમાન જેની, કાન્તિ ઘણે ભે, લળી લળી ચિત્ત મહાકું લેજે, હે શ્યામ ૧ હસ્તિનાપુર કેરા વાસી, અતિ સુખરાશી, શિવરાણે કેશ છે વિલાસી. હે શ્યામ ૨ વિશ્વસેન તાત કેરા, પુત્ર તમે પ્યારા નહીં મૂકું નેત્ર થકી ન્યારા, હે શ્યામ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only