________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3ય )
શ્રી વિજાપુરમંડન ચિંતામણિ
પાર્શ્વનાથ–સ્તવન ( કાંટો વાગ્યો રે સખી કાળજે-એ રાગ ) સખી પાર્શ્વ પ્રભુની ભારે પ્રીતડી,
ઘડી ઘડી મહને યાદીમાં આવે (૨) અલખ અગોચર રાય, સખી,
સખી પાર્થ પ્રભુ છે વીજાપુરમાં સુંદર દેવળ સુંદર મૂર્તિ, (૨)
નિરખીને આનંદ થાય. સખી. સખી ચિંતામણિ શી કાયા એમની,
પાશ્વ તણું સંગ વડેથી, (૨) લેહનું કંચન થાય. સખી
સખી એવા પ્રભુને મારે આશરે આતમમાં પરમાતમ દેખું, (૨)
હૈડામાં હર્ષ ન માય. સખી
www.kobatirth.org
For Private And Personal Use Only