________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૬) ત્રિવિધ તાપને ખૂબ ખમ્યા હે,
અમૃતવાણી પાજે, હારી હારે અહોનિશ ધાજે,
સુખ ધામ પ્રભુ શિવ વરીયા રે. મન ૫ બેઉ કર જોડી પ્રેમ કરીને,
હેમેન્દ્ર સહર્ષે વિનવે, મહને સદાય રાખજે શરણે, દીનબધુ દયાના દરિયા છે. મન ૬
શ્રી મહાવીર–સ્તવન
(મેરે મૌલા બુલાલો...એ રાગ) સ્વામી મહાવીર આજ ઉગારો મહને, ભવસાગર પાર ઉતારે મને. સ્વા. જે ધમ કારણ આવીઆ,
શાંતિ તણું સાગર હતા, અધ્યાત્મજ્ઞાન શિરોમણિ,
નિર્મોહી કરુણાકર હતા.
www.kobatirth.org
For Private And Personal Use Only