________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૮)
ભેદભાવને ત્યાગ કરીને,
સમતા ગુણને પાળું; એક જ નામ રટીને પ્રભુનું,
નિર્મળ જીવન ગાળું. ઝલ૦ ૬ હાથ ગ્રહ્યો તે છેડો જરી ના,
અજિત પદવી આપ; મુનિ હેમેન્દ્ર ચહે અંતરમાં,
સદા ચરણમાં સ્થાપ. ઝીલે. ૭
મહાવીર–જયંતી ગીત (માલણ ગુંથી લાવ ગુણયલ ગજરો–એ રામ) સેવે રે મહાવીરજી સુખકારી,
સદા સેવકના દુઃખહારી. ચૈિત્ર સુદિ તેરસ દિન સારો, મધ્ય રાત્રિને આ છે વારો; પ્રાણી માત્રને માટે છે પ્યાર સે. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only