________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૦)
શ્રેય માર્ગનાં દુઃખ હરનારા, ભવિજનકેરું શુભ કરનારા, આપ તણે આધાર-જિનજી (૩)-પ્રભુ ૧ કુટિલ કામને કોધ પીડે છે આપ કૃપાએ સર્વ હઠે છે, બળ દેજે અપાર-જિનજી (૩)-પ્રભુ ૨ દેહ, ગેહ એ નશ્વર જાણે, સેવા સાચી આપ વખાણું, કરજે મમ ઉદ્ધાર-જિનજી (૩)–પ્રભુ ૩ શ્વાસોશ્વાસે આપનાં સ્મરણે, જ્ઞાન સુધાનાં ઉરમાં ઝરણે, પ્રેમ કરે ભવપાર-જિનજી (૩)-પ્રભુ ૪ આપ માતને તાત અમારા, સેવકને બહુ રીઝવનારા, હેમેન્દ્રના ઉરહાર-જિનજી (૩)-પ્રભુ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only