________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ )
જૂઠી છે જાયા, ને જૂઠી છે કાયા; આપ પ્રભુ એક સુખરાશિ, હા નાથ-૪ હેમેન્દ્રસાગર, આપને છે પ્યાસી; જન્મમૃત્યુની ફાંસી, હા નાથ-પ
કાપે
પદ્મપ્રભુજી! અરજી સ્વીકારી, સસારસાગર તારા રે.
આપના આશ્રય નાથ ! સ્વીકા, વિનતિ ઉરમાં ધારા રે. ટેક૦
શ્રી પદ્મપ્રભુનુ’–સ્તવન (રાગ–ખમાર્ચ)
ભવ ભયજન સ્મર મદ્દગંજન, અંતર અરિને વિદ્યારા રે; શરણાગતનું રક્ષણ કરજો,
૧૧
www.kobatirth.org
જો નથી કોઇ આશ રે. પદ્મ-૧
For Private And Personal Use Only