________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૨ )
નૂતન સુવર્ણ કમળો માંડ્યાં, ચરણે પાવનકારી; ગંભીર વાણું ઘન સમ ગાજે, લીધાં લવિજન તારી-પુનિત ૨ કેવલ્યભૂમિ પાવાપુરી, નિવણે પ્રભુ ચાલ્યા; ભારત ભાનુ પ્રભુ મહાવીર, જન સપંથે વળ્યા-પુનિત ૩ પવપૂર્ણ સરવરની મધે, મંદિર શોભા ન્યારી, દિપોત્સવીને ઉત્સવ ભાળી, મન થાયે સુખકારી-પુનિત ૪ કેવળજ્ઞાની! બુદ્ધિ આપો, અજિતપદમાં સ્થાપે. મુનિ હેમેન્દ્ર ચહે એ ભૂમિ સમ નિર્મળતા પ્રભુ આપ-પુનિત ૫
www.kobatirth.org
For Private And Personal Use Only