________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૭ )
ગુણ્ સવમાં સરખા વા; પ્રભુની કૃપાએ ગાનથી,
સુખસાગરે ઝીલી રહ્યો;
ચાવીસ જિન ગુણુ ગાઈને,
હર્ષાધિમાં ખેલી રહ્યો ૩
છે ના કુશળતા કા' રીતે,
ગુરુના પ્રતાપ બધા ગણુ, ગુરૂ સ્મરતાં સર્વ થાયે,
સદા ચરણે નમું,
સમ્યક્ત્વ લાવી અંતરે,
જો દેવ, ગુરૂ, ધમે રમા; ચારાશી કેરા કિલષ્ટ ફેરા,
ભવ્યજન નવ કા ભમા.-૪
www.kobatirth.org
શુભ્ર સ્થાપના તપગચ્છની
સૂરિવર જગચ્ચંદ્રે કરી;
જિનરાજના શાસન તણી,
For Private And Personal Use Only