________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૯)
ધર્મ વિષે બહુ હામ, લવિજન,
ધમનાથ સુખધામ. ધમ–૨ ભાનુનંદન, વજનું લાંછન,
માતા સુત્રતા પરદુઃખભંજન, રત્નપુરી શુભ નામ, ભવિજન,
ધર્મનાથ સુખધામ. ધર્મ-૩ ધર્મ ભાવના જગમાં પ્રસાર,
પાપ થકી જગજનને તારે ધર્મશ્રેયનું ધામ, ભવિજન,
ધર્મનાથ સુખધામ, ધર્મજ મુનિ હેમેન્દ્રને અતિ દઢ કરજે,
કમ કષા સઘળાં હરજે, હર્ષ ધરું અવિરામ, ભવિજન,
ધર્મનાથ સુખધામ. ધર્મ-પ
૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only