________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૮ )
ઉપશમ રસભરી સ્મૃત્તિ નિરખી, લવ દુ:ખની ભ્રમણા ભાગી—નવખ`ડા ૨.
જ્ઞાનામૃતે ચેતન જાગ્યુ,
આત્મજ્ઞાન મસ્તી
ઘાષા તીર્થ દર્શન કીધાં, ચરણ કમલને હું રાગી—નવખ`ડા ૪. અજિત હારી શક્તિ, બુદ્ધિ,
મુનિ હેમેન્દ્ર મહાભાગી—નવખંડા ૫. અંતરિક્ષ પાર્શ્વનાથ-સ્તવન. ( રાગસાર ) જય! જય! અંતરિક્ષ પ્રભુ:પાર્શ્વ, જિનવર ! આપે આત્મ પ્રકાશ.
જાગી—નવખડા ૩.
પ્રભુજી વરાડ દેશ નિવાસી,
www.kobatirth.org
દર્શન કરતાં થાય ઉલ્લાસ. ટેક
અનંત લબ્ધિ દાતા સુખકર,
અલખ નિર ંજન દેવ દુઃખહર;
For Private And Personal Use Only