________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૬ )
અજિત સદા તું બુદ્ધિદાતા ! મુનિ હેમેન્દ્ર તણા સુખદાતા, આત્મ-ખ'સી મ જ ત-જિનવ
ભદ્રેશ્વર તી મ`ડન મહાવીર સ્તવન (ઝટ જાએ ચંદનહાર લાવે......)
ભજો ભાવે પ્રભુ મહાવીર રે નિરજન અવિનાશી, પ્રભુ ધર્મધુરંધર ધીર ૨, ભદ્રવર તીર્થં વાસી.
ટેક
શામડળ શુભ શાલતુ, વિદ્યુતના ચમકાર, સુખ કેરી પ્રતિભા રૂડી,
જેની શાભાતણા નહિ પાર રે. નિર૦૧
ઊ'ચા ત્રણ ગઢ દ્વીપતા, ઇન્દ્રધનુ સમ રમ્ય, દેવદુ-લિ ગડગઢ,
જેના નાદ સુણાયે અગમ્ય રે. નિર’૦૨
www.kobatirth.org
For Private And Personal Use Only