________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૩ર) કપમની છાંયડી –શી છાંયને શું વર્ણવું? વિશ્વ કેરા તાપ સ, શાંત થાવા હું ચાહું. વહાલા શરણે તમારે હું નિત્ય રહે. નમું ૪ નાથ આપ કૃપા-કટાક્ષે, પાપના ચૂરા બને; કૃપા-કટાક્ષે અંતરે, અમ દિવ્ય શક્તિ શી ઠરે! ચહે હેમેન્દ્ર આપને ચરણે રમું. નમું પ ચારૂતીર્થ શ્રી પાર્શ્વનાથ–સ્તવન
(રાગ-સારંગ) (માતા મરુદેવીને નંદ! દેખી તાહરી મૂર્તિએ રાગ)
કીધે ચારુ૫ ગામ નિવાસ, પાર્થ પ્રભુના ચરણે મારું મન લલચાણું જી. મુજને અતિ લાગ્યો વિશ્વાસ, અંતસમયનું સ્થાન તમારું સ્વરૂપ પીછાયું છે, આપ તણું ગુણગણને વહાલમ !
ગણતાં ન આવે પાર,
www.kobatirth.org
For Private And Personal Use Only