________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫ )
વિમલાચલ વંદન સ્તવન
(કાલી કમલીવાલે–એ રાગ) વિમલાચળના વાસી પ્રભુને પ્રેમે પ્રણામ. છે! આદીશ્વર પ્રભુજી તમને પ્રેમે પ્રણામ. તવ દર્શન કરવાને આવ્યા,
અતિ પ્રીતિ લક્ષે હું લાવ્યું, દાસ તમારો કહાવ્યું,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૧ અતિ પાવન ભૂમિ આ સારી,
અમને લાગે છે એ પ્યારી; દર્શન, સ્પર્શ, સુધા સમ,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૨ શાન્ત વદન જ્યારે નિહાળ્યું,
મુજ મનને મેં તુજમાં ધાર્યું; ખક તણું દુઃખ ખાળ્યું,
પ્રભુને પ્રેમે પ્રણામ. વિમળા-૩
www.kobatirth.org
For Private And Personal Use Only