________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૪)
ઉરમાં આપ વસ્થા સુખકારી, અમૃતલરનયને,
જ્ઞાનસરોદની બંસી છેડી, દર કર્યો લયને,
અજિતપદારૂઢ શુચિ બુદ્ધિ પ્રભુ, સિદ્ધિ ઋદ્ધિ સુખદાતા,
હેમેન્દ્ર પ્રભુ તુજ શરણ લીધું.
ભવજળ ૨ તાલધ્વજ ગિરિમંડન શ્રી સુમતિનાથ
સ્તવને
(જાઓ જાઓ અય મેરે સાધુ ) સુંદર શેભે છે સ્વામી,
સુમતિ તાલધ્વજવાસી. ગિરિવર કેરી શેભા ન્યારી,
ગહરને નહિ પાર;
www.kobatirth.org
For Private And Personal Use Only