________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૦ )
બોરીજમંડન-શ્રી મહાવીર સ્તવન
(નાગરવેલીએ રોપાવ ) પ્રભુની શક્તિને નહિ પાર,
ત્રિશલાનંદન છો બળવાન ચરણે મેરુને ધ્રુજાવ્યું,
એવા બળશાળી વાગવાન- ટેક દ્ધા નિરખ્યા સહુ જગના,
જે અતિશય શક્તિ ધરાવે; વૈદ્ધા શ્રેષ્ઠ જગતમાં આપ,
યોદ્ધા સર્વે મૂકે માન-પ્રભુ ૧ આત્મશક્તિના પાઠ,
પ્રભુએ જગને ઉપદેશ્યા; જે શક્તિ આપે મોક્ષ,
એવાં શીખવ્યાં ઉત્તમ ગાન-પ્રભુ ૨ તપ ધાર્યું ઉગ્રવનમાં,
પ્રભુ કેવલજ્ઞાનને માટે
www.kobatirth.org
For Private And Personal Use Only