________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રીનેમિનાથ-સ્તવન [કદર મોરી ના જાનીએ શગ] અવિચલ સુખ આપે, સુખ આપે રે, નેમ પ્રભુ ઉર વ્યાપે, ઉર વ્યાપ રેટેક
નેહી છો સાચા હું દાસ તમારે (૨) પ્રેમથકી ધરી રહેમ, ભવનાં દુઃખ કાપે,
દુઃખ કાપો ૨.૧ આપ સિવાય ભજું પ્રભુ કેને? (૨) હર્ષ પ્રફુલ્લ સ્વરૂપ, હૃદયે સ્થિર સ્થા,
સ્થિર સ્થાપિ રે....૨ ઘાતી અઘાતી કર્મ અપાવી (૨) મંગલમૂર્તિ અનુપ, દૂર કરે સહુ પાપ,
સહુ પાપ રે...૩ શિવપદકેરે હા આપે (૨) નિર્મળ મુખડું અતુલ, પ્રભુ દર્શન આપે, (૨)
દર્શન આપે છે...૪
www.kobatirth.org
For Private And Personal Use Only